અંકલેશ્વર ખાતે હવે તસ્કરોએ શાળાઓને નિશાન બનાવવાની શરૂઆત કરી છે. શ્રવણ સ્કૂલ અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે તસ્કરોએ ચોરીમાં પોતાનો હાથ અજમાવ્યો હતો. પોલીસ તંત્ર...
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ચાણક્ય વિધયાલમાં બીજો દિક્ષાંત સમારોહ ચીલડ્રન થીયેટરમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો વચ્ચે યોજાઈ ગયો. જેમાં સમારંભના અધ્યક્ષ સ્થાને DYSP...
ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો ધમધમાવવા બેફામ બનેલા બુટલેગરો સામે પોલીસ વિભાગે સતત તવાઈ બોલાવી છે, ચાલુ માસ દરમ્યાનમાં જ લાખોનો વિદેશી દારૂનો જથ્થો પોલીસ વિભાગે...
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ હરિ બંગ્લોઝ 01 સોસાયટી વિસ્તારમાં રહેતા ચૈતન્ય સિંહ ગણપત સિંહ રણા ગત તારીખ 9 ફેબ્રુઆરી 2023...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથક ખાતે આવેલ જીઆઈડીસી વિસ્તારના ઉધોગોમાં છાશવારે અગ્નિનું તાંડવ જોવા મળતું હોય છે, વર્ષ 2022 થી લઈ ચાલુ વર્ષે પણ આગ લાગવાની...
ઘટના અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ઉટીયાદરા ગામ ખાતે તરસાલી કોસંબા માર્ગ ઉપર 20 વર્ષીય યુવાનની માથાના ભાગે હથિયાર વડે ઘા કરેલ હાલતમાં મૃતદેહ...
ભરૂચ જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં છેલ્લા કેટલાક સમયથી વધારો નોંધાઈ રહ્યો છે, ગળે ફાંસો ખાઈ અથવા નદીમાં મોતની છલાંગ લગાવવી સહિત ઝેરી દવા પી ને જીવનનો...