ઝઘડિયામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી, ‘વિકસિત ભારત-2047’નો બુલંદ સંકલ્પ : પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે ધ્વજવંદન; તેજસ્વી તારલાઓ, કર્મયોગીઓ અને સમાજસેવકોનું સન્માન, ઝઘડિયા તાલુકાના વિકાસ માટે રૂ.25 લાખનો ચેક અર્પણ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના માહોલમાં કરવામાં આવી હતી. આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના...
