ભરૂચ: ભરૂચ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આજે સુહાગિની મહિલાઓએ અખંડ સૌભાગ્ય, પતિના દીર્ઘાયુષ્ય તેમજ પરિવારના સુખ-સમૃદ્ધિની કામના સાથે વટસાવિત્રી વ્રત શ્રદ્ધા, આસ્થા...
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ખોજબલ ગામમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક એક યુવાનનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતદેહની હાલતને લઈને...
અંકલેશ્વરના દઢાલ ગામ નજીક અમરાવતી ખાડીમાંથી મળી આવેલા અજાણ્યા મૃતદેહના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતદેહ ભરૂચની કંપનીમાં નોકરી કરતા 35 વર્ષીય પરેશ...
ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ગામમાં આવેલી એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડો ઊંચે...
અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા ગામે પવિત્ર શલીલા નર્મદા નદીના કિનારે આવેલા શ્રી ખોડલધામ મંદિરનો 14મો પાટોત્સવ આજે ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો....