અંકલેશ્વર: અંકલેશ્વર શહેરના જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ અક્ષર આઈકોન એપાર્ટમેન્ટમાં ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક સફળ દરોડો પાડીને વિદેશી દારૂના...
જનસેવા કેન્દ્રનો નૂતન અભિગમ : આધુનિક કેફે, સરકારી યોજનાઓનું માર્ગદર્શન અને ‘જનસેવા વન’નું નિર્માણ ભરૂચ વાગરા મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય અરૂણસિંહ રણા અને જિલ્લા કલેક્ટર...
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામ નજીક આવેલા NH-4 દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે પર આજે વહેલી સવારે એક કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું...
ભરૂચ: ભરૂચના હાંસોટથી સુરતના ઓલપાડને જોડતા માર્ગ પર એક એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો હતો. હાંસોટ તરફથી સુરત જઈ રહેલી એમ્બ્યુલન્સના ચાલકે સુણેવ ગામ નજીક સ્ટીયરિંગ પરનો...
ભરૂચ: 25 ડિસેમ્બર, ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વ. અટલબિહારી બાજપાઈજીની જન્મજયંતિ તેમજ સુશાસન દિવસની ઉજવણી નિમિતે ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય, ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું...