દહેજમાં શ્રાવણના પ્રથમ સોમવારે નાગદેવતાની ભવ્ય શોભાયાત્રા : નાગપંચમી નિમિત્તે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધી શોભાયાત્રા; મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા
દહેજ: શ્રાવણ માસના પ્રથમ સોમવાર અને નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે દહેજમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. દહેજમાં રહેતા કિશોરસિંહ રણાના નિવાસસ્થાનેથી શ્રી નીલકંઠેશ્વર મહાદેવ...
