દીકરીના જન્મ બાદ મેણાં-ટોણાં, મારઝૂડ, છૂટાછેડાની નોટિસ અને મિલકતમાંથી નામ દૂર કરવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ : વાલિયામાં પરિણીતાએ પતિ અને સાસરીયા સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી :
ભરૂચ: વાલિયા તાલુકાની એક પરિણીતાએ પોતાના પતિ તથા સાસરીયાઓ સામે વર્ષો સુધી માનસિક અને શારીરિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ ભરૂચ મહિલા પોલીસ મથકે નોંધાવી છે....
