ભરૂચ કૃષિ મહાવિદ્યાલયમાં ‘ફળ અને શાકભાજીનું મૂલ્યવર્ધન’ સર્ટિફિકેટ કોર્સ યોજાયો : 9 નવસાહસિકોને પ્રોસેસિંગ, મૂલ્યવર્ધિત બનાવટો અને વ્યવસાય અંગે પ્રાયોગિક તાલીમ અપાઈ
ભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ કૃષિ મહાવિદ્યાલય, ભરૂચના બાગાયતશાસ્ત્ર વિભાગ દ્વારા ‘ફળ અને શાકભાજીનું મૂલ્યવર્ધન’ વિષય પર એક સપ્તાહીય સર્ટિફિકેટ કોર્સનું આયોજન કરવામાં...
