વેજલપુર બહુચરાજી મંદિરે વિશ્વકર્મા જયંતિની ભવ્ય ઉજવણી, મહાઆરતીમાં જનમેદની ઉમટી
ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ બહુચરાજી મંદિરે સમસ્ત વેજલપુર સમાજના આયોજન હેઠળ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે મહાઆરતીનો ભાવસભર કાર્યક્રમ યોજાયો હતો. આ ધાર્મિક પ્રસંગે મંદિર પરિસર ભક્તિભાવથી...
