ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આજે કોરોના પોઝિટિવનાં વધુ ચાર કેસ બહાર આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના રાજપારડી તથા પાણેથા પીએચસીના વિસ્તારમાં કુલ ૪...
રાજપારડી નજીક સારસામાતાના મંદિર નજીક ઇકો ગાડીમાં જઇ રહેલ યુવતી પર તેના ભુતપૂર્વ પ્રેમી દ્વારા ચપ્પુથી હુમલો કરી ઇજા પહોંચાડાતા યુવતીએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આજરોજ વધુ બે કોરોના સંક્રમિત કેસો બહાર આવતા કોરોના સંક્રમણનો આંક વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ૪૯ જેટલા કોરોના પોઝિટિવ કેસો...
ભરૂચ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણથી જનતા ભયભીત બની છે. ઝઘડિયા તાલુકામાં પણ કોરોનાના કેસ વધતા જનતા ચિંતિત બની છે. મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકામાં...
ભરૂચ જિલ્લો આધ્યાત્મિક દ્રષ્ટિએ રાજ્યમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જિલ્લામાં ઘણા ધાર્મિક સ્થળો આવેલા છે, તેમાં ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક આવેલ સારસા માતાના પહાડનો પણ...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વંઠેવાડ ગ્રામ પંચાયતના સરપંચ પાર્થ વસાવાને જિલ્લા વિકાસ અધિકારીએ આપેલી કારણદર્શક નોટીસનો સરપંચ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો છે. આ જવાબમાં...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અણધરા ગામે બીજી ઓગસ્ટનાં રોજ એક ઇસમે પોતાના ખેતરની બાજુમાં ખેતર ધરાવતા ૬૦ વર્ષીય વૃદ્ધને છાતીના ભાગે લાકડીના સપાટા મારતા તેનું...