અંકલેશ્વર ખાતે ગ્રામ્ય વિસ્તારની સગીરાનું અપહરણ કરી બે નરાધમોએ ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચાર્યુ હોવાની ઘટનાથી ખળભળાટ
ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર પંથકનાં એક વિસ્તારનાં ખેતરમાં ગ્રામ્ય વિસ્તારની એક 15 વર્ષીય સગીરા સાથે બળાત્કારની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી છે, બે જેટલા નરાધમોએ...