Proud of Gujarat

Tag : bharuch

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નાની નરોલી BVB GIPCL એકેડમીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી : ‘યુવા શક્તિ ફોર વિકસિત ભારત@2047’ અને ‘વંદે માતરમ્’ના 150 વર્ષ’ની થીમ સાથે દેશભક્તિનો માહોલ

ProudOfGujarat
  વાંકલ: ભારતીય વિદ્યા ભવનની GIPCL એકેડમી, નાની નરોલી ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે કાર્યક્રમની થીમ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના જગદીશભાઈ સેડાલાની કરાઓકે સિંગિંગમાં બેવડી સિદ્ધિ : ‘આઝાદી કી શામ-2026’માં 50થી ઉપરની કેટેગરીમાં પ્રથમ અને ઓલ કેટેગરીમાં દ્વિતીય ક્રમ મેળવ્યો

ProudOfGujarat
  ભરૂચ: 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી, રોટરેક્ટ નર્મદા નગરી, નેકસોરા અને ક્રિએટ લાસ્ટિંગ ઇમ્પેક્ટ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ‘આઝાદી કી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી : કે.એ. માલેના ટેકનિકલ ડિરેક્ટર દીપકકુમાર દુબેના હસ્તે ધ્વજવંદન; વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો રજૂ કર્યા

ProudOfGujarat
  અંકલેશ્વર: અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉદ્યોગપતિ કે.એ. માલેના ટેકનિકલ ડિરેક્ટર દીપકકુમાર દુબેએ રાષ્ટ્રધ્વજ ફરકાવી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની 1,625 શાળાઓનું હવે SQAAF હેઠળ મૂલ્યાંકન, 17 ઓગસ્ટથી સ્વ-મૂલ્યાંકન શરૂ : 33 ટકા શાળાનું થર્ડ પાર્ટી વેરિફિકેશન થશે, સ્વ-મૂલ્યાંકનમાં 15 ટકાથી વધુ તફાવત મળ્યે કાર્યવાહી

ProudOfGujarat
  ભરૂચ: રાજ્યની શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા, શાળા વ્યવસ્થાપન અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને વધુ સુદૃઢ બનાવવા માટે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક (SQAAF) અમલમાં મૂકવામાં...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચને પ્રથમ 24 કલાક કાર્યરત ન્યુરો-સ્પાઇન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મળી :  ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ‘અલ્ફા ન્યુરો સ્પાઇન હોસ્પિટલ’નું ઉદ્ઘાટન : રોબોટિક રિહેબિલિટેશનથી ટાંકા વગરની સર્જરી સુધીની અત્યાધુનિક સુવિધા એક જ છત નીચે

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ અને નર્મદા જિલ્લાના ન્યુરો અને સ્પાઇનના દર્દીઓ માટે આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ભરૂચ શહેરના સ્ટેશન રોડ, પંચબત્તી સર્કલ નજીક...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં રોહિત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન : સંત શરોમી રૈદાસ એન્ડ યુગાવતાર ડો. આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ દ્વારા સન્માન સમારંભ યોજાયો

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચના સ્ટેશન રોડ પર રોટરી ક્લબ પાછળ આવેલી સચ્ચિદાનંદ વિદ્યાલય (રોહિત સમાજની વાડી) ખાતે રવિવારે સંત શરોમી રૈદાસ એન્ડ યુગાવતાર ડો. આંબેડકર રાષ્ટ્રીય...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કડોદરા શારદા વિદ્યામંદિરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી : ચેરમેન સુરેશભાઈ પરમારે ધ્વજવંદન કર્યું; ધોરણ 10-12માં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ અપાયા

ProudOfGujarat
  દહેજ : કડોદરા ખાતે આવેલી શ્રી શારદા વિદ્યામંદિરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના માહોલમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન શાળાના ચેરમેન સુરેશભાઈ પરમારના...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નવરોઝ પર્વે પારસી સમાજમાં નવા વર્ષનો ઉમંગ, પતેતી અને સ્વાતંત્ર્ય પર્વનો સંયોગ બન્યો આનંદનું કારણ : ભરૂચની અગિયારીઓમાં વહેલી સવારથી ધાર્મિક માહોલ; પારસી પરિવારોએ ‘નવરોઝ મુબારક’ પાઠવી એકબીજાને શુભેચ્છાઓ આપી

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ જિલ્લામાં પારસી સમાજ દ્વારા શનિવારે પતેતી પર્વ અને પારસી નૂતન વર્ષ ‘નવરોઝ’ની પરંપરાગત હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ શહેરની...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝઘડિયામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી, ‘વિકસિત ભારત-2047’નો બુલંદ સંકલ્પ : પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે ધ્વજવંદન; તેજસ્વી તારલાઓ, કર્મયોગીઓ અને સમાજસેવકોનું સન્માન, ઝઘડિયા તાલુકાના વિકાસ માટે રૂ.25 લાખનો ચેક અર્પણ

ProudOfGujarat
  ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના માહોલમાં કરવામાં આવી હતી. આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શ્રાવણના પ્રારંભે ભરૂચમાં શિવભક્તિનો માહોલ, 400થી વધુ કાવડિયાઓ સાથે નર્મદા તટે ગુંજ્યો ‘હર હર મહાદેવ’ : સુરત ઉધનાથી નીકળેલી શ્વેતનાથ મહાદેવની 36મી કાવડ યાત્રા ભરૂચ પહોંચી; નર્મદાજળ ભરી શિવાલયોમાં અભિષેક કરવા કાવડિયાઓ રવાના

ProudOfGujarat
  ભરૂચ: શ્રાવણ માસના પ્રારંભ સાથે જ ભરૂચના પવિત્ર નર્મદા તટે શિવભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના ઉધનાથી નીકળેલી શ્વેતનાથ મહાદેવની પરંપરાગત 36મી કાવડ...
error: Content is protected !!