‘ખાતર પૂરતું છે તો ખેડૂતો લાઈનમાં કેમ?’: DAP મુદ્દે કોંગ્રેસના સંદીપ માંગરોલાના ભાજપ સરકાર પર પ્રહાર : DAP માટે ભારતની આયાત નિર્ભરતા અંગે સવાલો ઉઠાવ્યા; ગુજરાતમાં તાલુકાવાર ખાતરનો વાસ્તવિક સ્ટોક જાહેર કરવાની માંગ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ દેશમાં ખાસ કરીને DAP ખાતરની ઉપલબ્ધતા, ખેડૂતોની હાલાકી અને કેન્દ્ર સરકારની ખાતર નીતિને લઈને ભાજપ સરકાર પર...
