ભરૂચ જિલ્લામાં આઇસીડીએસ વિભાગ દ્વારા બુધવારે જિલ્લાની વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં કિશોરી મેળાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ...
ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા પાણીની અછત ધરાવતા વિસ્તારોના ખેડૂતો માટે મહત્વપૂર્ણ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના...
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. બુધવારથી ચૂંટણીના ઢોલ વાગતા જ જિલ્લા ચૂંટણી તંત્ર સક્રિય બન્યું છે અને માત્ર 22 દિવસના ટૂંકા...
ભરૂચ. ભરૂચ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આગામી ૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ હનુમાન જન્મોત્સવની ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે. ચૈત્ર સુદ પૂનમના...
બારડોલી ખાતે શાસ્ત્રી રોડ પર આવેલ જવાળામુખી માતાજી મંદિરમાં 18મા પાટોત્સવ (સાલગીરી મહોત્સવ)ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન બારડોલી પ્રદેશ મૈસુરીયા...
વાંકલ :: સુરતના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ માંગરોળ ગામની સીમમાં આવેલ સુપ્રસિધ્ધ જલેબીવાળા હનુમાનદાદાના મંદિરે જન્મોત્સવ નિમિતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડે...
વાંકલ ખાતે આવેલ પંચકુટિર હોલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ સંગઠાત્મક બેઠક યોજાઈ હતી. આ બેઠકનું અધ્યક્ષસ્થાન ધારાસભ્ય ગણપતસિંહ વસાવા...