ભરૂચ જિલ્લાના નબીપુર સ્થિત કુમાર શાળા, તેમજ કન્યા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ હતી. 28 ફેબ્રુઆરી એટલે નેશનલ સાયન્સ ડે. જેની ભરતભરમા ઉજવણી થઈ...
રાજ્યમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પોલીસ વિભાગે સ્ટુડન્ટ પોલીસ કેડેટ નામાની મહત્વની યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો અમલ આ વર્ષેથી જ કરવામાં આવ્યો છે....
ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરોના કારનામા ઉપર પોલીસ વિભાગે સપાટો બોલાવ્યો છે, જિલ્લામાં વિવિધ સ્થળે પોલીસે દરોડા પાડી અનેક બુટલેગરોને જેલના સળિયા ગણતા કર્યા છે...
રવિવાર તા. 9 ઓક્ટોબરે મુસ્લિમોના આખરી પયગમ્બર સાહેબનો જન્મ દિવસ છે. જેને મુસ્લિમ સમુદાય ઈદે મિલાદ તરીકે ધામધૂમથી ઉજવે છે. જેની ઉજવણી મુસ્લિમ કેલેન્ડરના ત્રીજા...
ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ દીની ઇસ્લામી સંસ્થા મદ્રસા એ અલવીયુલ હુસૈનિમા આજરોજ અર્ધ વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સંસ્થામા અભ્યાસ કરતા તાલીમાર્થીઓ દ્વારા...
નડીઆદના વલ્લભાચાર્ય ચરણ માર્ગ (સાંથ બજાર) ખાતે આવેલ (શ્રી શુધ્ધાદ્વૈત વચતસ્પિત પીઠ) શ્રી ગોકુલનાથજી મંદિર ખાતે મહાપ્રભુજી અને ગુસાંઇજીના નિધી સ્વરૂપ તથા શ્રીનાથજીના ગોદ (ગવાખા)ના...
ભરૂચ જિલ્લાના નબીપુર રેલવે સ્ટેશન નજીક માલગાડી અડફેટે એક અજાણી મહિલાનું મોત નિપજવા પામ્યું હતું. રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગતરોજ ૧૭.૫૦ પહેલા નબીપુર અપલાઇન...