ભરૂચમાં સૈયદ કાદરી ટ્રસ્ટ દ્વારા સમૂહ નિકાહનું આયોજન : ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના 5 યુગલના નિકાહ ધાર્મિક વિધિ મુજબ સંપન્ન કરાયા
ભરૂચ: ભરૂચના સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ બનવાના હેતુથી સમૂહ નિકાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....
