અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણેની અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ : ચોમાસાને ધ્યાનમાં રાખી બિસ્માર રસ્તાઓનું સમારકામ, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા અને રોગચાળા નિયંત્રણ માટે અધિકારીઓને માર્ગદર્શન
ભરૂચ: ચોમાસાની ઋતુ દરમિયાન પ્રજાલક્ષી સુવિધાઓ વધુ સુદ્રઢ બને તેમજ વિવિધ સરકારી વિભાગો વચ્ચે અસરકારક સંકલન જળવાઈ રહે તે હેતુથી ગુરુવારે અંકલેશ્વર પ્રાંત કચેરી...
