ભરૂચમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન અને પ્રગતિ યાત્રા જનકલ્યાણ શિબિરના આયોજન અંગે બેઠક યોજાઈ
ભરૂચ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનાર વિકસિત ભારત સંકલ્પ સંમેલન તથા પ્રગતિ યાત્રા જનકલ્યાણ શિબિરના આયોજનને લઈ જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી...
