ભરૂચ જિલ્લામાં વિદેશી નાગરિકોને આશરો આપવા માટે નવા નિયમો અમલમાં : પોલીસને 24 કલાકમાં જાણ કરવી ફરજિયાત, નિયમભંગે કાયદેસરની કાર્યવાહી થશે
ભરૂચ : ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ ભરૂચ જિલ્લામાં વિદેશી નાગરિકોને મકાન, હોટેલ, લોજ, બોર્ડિંગ કે ગેસ્ટ હાઉસમાં આશરો આપતા પહેલાં...
