ભરૂચની 1,625 શાળાઓનું હવે SQAAF હેઠળ મૂલ્યાંકન, 17 ઓગસ્ટથી સ્વ-મૂલ્યાંકન શરૂ : 33 ટકા શાળાનું થર્ડ પાર્ટી વેરિફિકેશન થશે, સ્વ-મૂલ્યાંકનમાં 15 ટકાથી વધુ તફાવત મળ્યે કાર્યવાહી
ભરૂચ: રાજ્યની શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા, શાળા વ્યવસ્થાપન અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને વધુ સુદૃઢ બનાવવા માટે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક (SQAAF) અમલમાં મૂકવામાં...
