વરસાદી પાણીનો નિકાલ ભૂગર્ભ ગટરમાં ન કરવા ભરૂચ નગરપાલિકાની અપીલ : મેનહોલના ઢાંકણા ખોલવા કે નુકસાન પહોંચાડવા સામે ચેતવણી, ગટર વ્યવસ્થા ચોક-અપ અને બેકફ્લોની સમસ્યા સર્જાવાની શક્યતા
ભરૂચ : ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને વરસાદી પાણીનો નિકાલ ભૂગર્ભ ગટર (UGD)માં ન કરવા અપીલ કરવામાં આવી છે. નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત અર્બન...
