વાલીયાના ‘વન કવચ’થી લઈને હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરી સુધી વિકાસ કાર્યોનું અવલોકન : રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે વિકાસ યોજનાઓની સમીક્ષા કરી, ખેડૂતો અને પર્યાવરણલક્ષી પ્રયાસોને બિરદાવ્યા
ભરૂચ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં...
